Wednesday, March 12, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Bureau Report

100 POSTS
0 COMMENTS

અનમોલ બિશ્નોઈ અમેરિકામાંથી ઝડપાયો!

અનમોલ બિશ્નોઇ પર 18 ફોજદારી કેસ ચાલુ છે. અનમોલ બિશ્નોઇના ગુનાહિત ઇતિહાસને જોતા 2023 માં મુંબઈ પોલીસે તેના પર બિનજામિનપત્ર વોરંટ જાહેર કર્યું હતું. પરંતુ...

બ્રેકિંગ…ન્યુઝ

ખ્યાતિ કાંડના આરોપીને લોકઅપમાં VIP ટ્રીટમેન્ટ ડૉ. પ્રશાંતને લોકઅપમાં પિરસાય છે ઘરનું ભોજન વસ્ત્રાપુર PI સામે થઈ શકે છે ઈન્કવાયરી સૂત્ર દ્વારા

અમદાવાદમાં વધતી ગુનાખોરી વચ્ચે CPની મોટી કાર્યવાહી

• એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના PI બી.ડી. ઝીલારીયા સસ્પેન્ડ  એલિસબ્રિજ ફાયરિંગ કરી હત્યાના મામલે ઢીલી કામગીરી બાબતે સસ્પેન્ડ • કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI એસ.એ. પટેલ સસ્પેન્ડ •...

અમદાવાદ ખ્યાતિ કાંડ

અમદાવાદ ખ્યાતિ કાંડના આરોપીને લોકઅપમાં VIP ટ્રીટમેન્ટ મામલો વસ્ત્રાપુર PSO લાલસંગ સાગરદાન ફરજ મોકુફ કરાયા વસ્ત્રાપુર PSO લાલસંગ સાગરદાન સામે થઈ હતી  ઈન્કવાયરી

લોક મુખે ચર્ચા નીલા ઇન્ફ્રાટ્રકચર પ્રાઇવેટ લીમીટેડ ધ્વારા ગરીબોના મકાન અને દુકાનો બરોબર ઉચી કીમતે આપવાનું કૌભાંડ…..?

અહી સાબરમતી માં ગરીબ આવાસ યોજના અંતર્ગત  પુન :વસન / પુન : વિકાસ યોજના પી .પી.પી માર્ગદર્શિકા ૨૦૧૩  માં પ્રધાનમંત્રી આવાસ યોજના ( ઝુપડા...

લોક મુખે ચર્ચા અમદાવાદ ના સાબરમતી વિસ્તાર માં AMC ની ગુંડાગર્દી….??

અમદાવાદ મ્યુ કોર્પોરેસન ધ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી. લોક મુખે ચર્ચા અમદાવાદ ના સાબરમતી વિસ્તાર માં AMC ની ગુંડાગર્દી....?? સાબરમતી વિસ્તાર માં આવેલ વિસત...

ડ્રગ્સ આટલું બધુ મળે છે, દારૂ આટલો વેચાય છે તો એ બધું અટકાવો ને…

સવારે નીકળેલો માણસ અસ્માત કે મારામારી વિના આવે ત્યારે હાશકારો થાય તેવી સ્થિતિ   હાઇકોર્ટે બહુ વેધક ટિપ્પણી કરી હતી કે, આજે માણસ રાત્રે કે દિવસે...

ગુજરાત શાંતિપૂર્ણ રાજય છે પરંતુ એવું કયાંય દેખાતુ નથી : હાઇકોર્ટે

જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે ટકોર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત શાંતિપૂર્ણ રાજય છે પરંતુ એવું કંઈ જણાતુ નથી. મહિલાઓને તો તમે સુરક્ષા આપી શકતા નથી..?...

વિકાસ સપ્તાહ-૨૦૨૪: પડધરીમાં તાલુકાકક્ષાની વિકાસ પદયાત્રા યોજાઈ

રાજકોટ તા. ૧૫ ઓક્ટોબર - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટર...

જવાહર નવોદય વિદ્યાલય રાજકોટ ખાતે ધો.૯ અને ૧૧ માં ખાલી પડેલ જગ્યાઓ અંગે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીનો પ્રારંભ

રાજકોટ તા. ૧૫ ઓક્ટોબર - ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, તરઘડી, તા. પડધરી, જી. રાજકોટમાં ધોરણ ૯ અને ધોરણ-૧૧ની શૈક્ષણિક...

Latest news

- Advertisement -spot_img