Friday, February 21, 2025

અમદાવાદ બહેરામપુરા ઊંટ વાલી ચાલી પાસે એક વ્યક્તિની હત્યા:સૂત્ર

સૂત્રો દ્વારા માહીતી: ઊંટ વાલી ચાલી પાસે હત્યાની ઘટનામાં વિગત જે વ્યક્તિને હત્યા થઈ છે તે વ્યક્તિએ વિરોધ કર્યો હતો કે મારા ઘર પાસે દારૂનો ધંધો અને M D ડ્રગ્સ ધંધો ના કર સામેવાળો ઉશ્કેરાઈ જતા હત્યાની ઘટના થઈ.

હત્યા કરનાર કિરણ ઉર્ફે મંગો. જે દારૂનો બુટલેગર છે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org