Thursday, May 15, 2025

આતંકી હુમલા બાદ PM મોદીની લાલઆંખ…અટારી બોર્ડર બંધ!!

બ્રેકિંગ :-

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિઝા પર આવેલા પાકિસ્તાનીઓને ભારત છોડવા આદેશ.

- Advertisement -

પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં મોટી કાર્યવાહી, એજન્સીઓ એ ૧૫૦૦ લોકોને અટકાયતમાં લીધા, પૂછપરછ શરૂ.

આતંકી હુમલા બાદ PM મોદીની લાલઆંખ…અટારી બોર્ડર બંધ!!

પહેલગામ હુમલો, ભારતે સિંધુ જળ કરાર અટકાવ્યો પાકિસ્તાની દૂતાવાસ બંધ, પાક. નાગરિકોના વિઝા પણ રદ, ૪૮ કલાકમાં ભારત છોડવાનું અલ્ટિમેટમ.

સિંધુ જળ સંધિ અંતર્ગત આજથી પાકિસ્તાનને પાણી બંધ.

પાકિસ્તાની નાગરિકો ભારત આવી શકશે નહીં,બધા પાકિસ્તાની નાગરિકોએ ૪૮ કલાકની અંદર ભારત છોડવું પડશે…સૂત્રો✍️

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org