ટ્રેનમાં આગની અફવાથી અફરાતફરી : 20ના મોત
મહારાષ્ટ્ર | જલગાંવના પરાડા સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી છે એવી અફવા ફેલાતા પ્રવાસીઓમાં અફરાતફરીનો માહોલ થયો હતો અને લોકો ટ્રેનમાંથી નીચે કુદવા લાગ્યા હતા.
આ માહોલથી કુલ 20 લોકોએ પોતાનો જીવ ખોયો છે.
ટ્રેનમાં આગની અફવાથી અફરાતફરી : 20ના મોત
મહારાષ્ટ્ર | જલગાંવના પરાડા સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી છે એવી અફવા ફેલાતા પ્રવાસીઓમાં અફરાતફરીનો માહોલ થયો હતો અને લોકો ટ્રેનમાંથી નીચે કુદવા લાગ્યા હતા.
આ માહોલથી કુલ 20 લોકોએ પોતાનો જીવ ખોયો છે.