Saturday, July 19, 2025

ટ્રેનમાં આગની અફવાથી અફરાતફરી : 20ના મોત

ટ્રેનમાં આગની અફવાથી અફરાતફરી : 20ના મોત

મહારાષ્ટ્ર | જલગાંવના પરાડા સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી છે એવી અફવા ફેલાતા પ્રવાસીઓમાં અફરાતફરીનો માહોલ થયો હતો અને લોકો ટ્રેનમાંથી નીચે કુદવા લાગ્યા હતા.

આ માહોલથી કુલ 20 લોકોએ પોતાનો જીવ ખોયો છે.

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org