Monday, April 21, 2025

બ્રેકીંગ……

 

સાબરમતી વિસ્તારમાં રાકેશ રાઠોડ ની આત્મહત્યા માં સુસાઇડ નોટ માં વ્યાજખોરો ના ત્રાસ નો ઉલ્લેખ હોવા છતાં પોલીસે અકસ્માતે મોત નું કારણ બતાવી ફાઈલ બંધ કરી દીધી,

- Advertisement -

પોલીસે શરૂ કરેલું અભિયાન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ગેરકાયદે વ્યાજ વસૂલતા લોકોના વધુ ત્રાસ

અમદાવાદમાં છેલ્લાં એક વર્ષમાં સાત લોકોએ આપઘાત કર્યો છે.

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org